Showing posts with label social scince. Show all posts
Showing posts with label social scince. Show all posts

Jun 19, 2015

Social science

ખેતી
૧.       ભારતમાં વન વિસ્તાર કયા રાજયમાં સૌથી ઓછો છે?
         -          હરિયાણા

૨.       ડુંગરીનું ઉત્પાદન સૌથી વધારે કયા રાજયમાં થાય છે?
         -          મહારાષ્ટ્ર

૩.       અખિલ ભારતીય કિશાનની પહેલી બેઠક કયા થઇ?
         -          લખનૌ

૪.       વિશ્વમાં કપાસના ઉત્પાદનની શ્રેણીમાં ભારતનો કયો નંબર છે?
         -          3

૫.       ભારતનું કયું રાજ્ય ઉનના ઉત્પાદન માટે જાણીતું છે?
         -          રાજસ્થાન

૬.       ભારતના કયા રાજ્યને અન્નનો ભંડાર કહેવામાં આવે છે?
         -          પંજાબ

૭.       ભારતનું કયું રાજ્ય ચારે તરફ જમીનથી ઘેરાયેલું છે?
         -          મધ્યપ્રદેશ

૮.       કયા ફળના નિકાસથી ભારતને સૌથી વધુ આવક મળે છે?
         -          કેરી

૯.       કયા રાજયમાં નારિયેળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
         -          કેરલ

૧૦.       ભારતનું કયું રાજ્ય વનસ્પતિ શાસ્ત્રના સ્વર્ગ તરીકે ઓળખાય છે?
         -          સિક્કિમ

૧૧.       ભારતનું કયું રાજ્ય ખાંડનું સૌથી વધારે ઉત્પાદન કરે છે?
         -          ઉત્તરપ્રદેશ

૧૨.       ભારત એ એક નવી રાષ્ટ્રીય વન નીતિની જાહેરાત ક્યારે કરી?
         -          ઈ.સ.૧૯૮૮

૧૩.       ભારતનું કયું રાજ્ય ઝાફરાવાદી ભેસો માટે પ્રખ્યાત છે?
         -          ગુજરાત

૧૪.       ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે?
         -          પંજાબ

૧૫.       ભારતમાં શેરડીનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          ઉત્તર પ્રદેશ

૧૬.       મગફળીનું સૌથી વધારે ઉત્પાદન ભારતના કયા રાજયમાં થાય છે?
         -          ગુજરાત

૧૭.       ચાય નું સૌથી વધારે ઉત્પાદન ભારતના કયા રાજયમાં થાય છે?
         -          અસમ

૧૮.       ભારતમાં કોફીનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          કર્ણાટક

૧૯.       ભારતમાં શણનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          પશ્ચિમ બંગાળ

૨૦.       ભારતમાં કાળા મરીનું ઉત્પાદન સૌથી વધારે કયા રાજયમાં થાય છે?
         -          કેરલ

૨૧.       ભારતમાં કપાસનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          ગુજરાત

૨૨.       ભારતમાં તમાકુનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          આંધ્રપ્રદેશ

૨૩.       ભારતમાં કેળાનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          તમિલનાડુ

૨૪.       ભારતમાં કેસરનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          જમ્મુ-કશ્મીર

૨૫.       વિશ્વમાં કેળાનું સૌથી વધારે ઉત્પાદન કયા થાય છે?
         -          ભારત

મુઘલ સામ્રાજ્ય

૧.    મુઘલ વંશનું સંસ્થાપક કોણ હતું?  -   બાબર

૨.    મુઘલ વંશના સંસ્થાપક બાબર ફરગનાની રાજગાદી ઉપર ક્યારે બેઠા?  -  ૧૪૯૫ ઈ.

૩.    ફરગના વર્તમાનમાં ક્યાં છે?  -  ઉજ્બેકિસ્તાનમાં

૪.    બાબરને ભારત પર કેટલી વાર આક્રમણ કર્યું?  -  પાંચ વાર

૫.    પાનીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું?  -  ૧૫૨૬ ઈ.

૬.    પાણીપતનાં પ્રથમ યુદ્ધની લડાઈ કોની કોની વરચે થઇ?  -  બાબર અને ઈબ્રાહીમ લોદી વરચે

૭.    બાબરને પોતાની આત્મકથા ક્યાં પુસ્તકમાં લખી?  -  બાબરનામા માં

૮.    બાબરનામાનું ફારસીમાં અનુવાદ કોને કર્યું?  -  અબ્દુલ રહીમ ખાન-એ-ખાનએ

૯.    ‘મુંબઈયાન’ નામની પદ્ય શૈલીના જન્મદાતા કોણ છે?  -  બાબર

૧૦.   મુઘલ વંશના સૌથી પ્રસિદ્ધ રાજા કોણ હતા?  -  અકબર

૧૧.   ખાનવાનું યુદ્ધ ક્યારે થયું?  -  ૧૫૨૭ ઈ

૧૨.   ખાનવાનું યુદ્ધ કોની કોની વરચે થયું?  -  રાણા સાંગા અને બાબર વરચે

૧૩.   હુમાયુ ગાદી પર ક્યારે બેઠો?  -  ૧૫૩૦ ઈ.

૧૪.    ચૌસા નું યુદ્ધ ક્યારે થયું?  -  ૧૫૩૯ ઈ.

૧૫.    ચૌસાનું યુદ્ધ કોની કોની વરચે થયું?  -  શેરશાહ સૂરી અને હુમાયુ વરચે

૧૬.    હુમાયુ દ્વારા લડવામાં આવેલ ચાર યુદ્ધોના નામ શું છે?  -  ડેબ્રા (૧૫૩૧),  ચૌસા (૧૫૩૯),  બીલાગ્રામ (૧૫૪૦), અને  સરહિન્દ (૧૫૫૫)

૧૭.    હુમાયુનામાની રચના કોને કરી?  -  ગુલબદન બેગમ

૧૮.    સુર સામ્રાજ્યના સંસ્થાપક કોણ હતા?  -  શેરશાહ સૂરી

૧૯.    મલિક મોહમદ જાયસી એ કોના સમકાલીન હતા?  -  શેરશાહ સુરીના

૨૦.    ભારતમાં ડાક પ્રથાનું પ્રચલન કોને કર્યું?  -  શેરશાહ સૂરી

૨૧.    પાનીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું?  -  ૧૫૫૬ ઈ.

૨૨.    પાનીપતનું બીજું યુદ્ધ કોની કોની વરચે થયું?  -  અકબર અને હેમુના વરચે

૨૩.    દિન-એ-ઇલાહી ધર્મની શરૂઆત કોને કરી?  -  અકબરે

૨૪.    દિન-એ-ઇલાહી ધર્મ સ્વીકાર કરવાવાળો પ્રથમ અને અંતિમ હિંદુ કોણ હતો?  -  બીરબલ

૨૫.    અકબરના શાસનની પ્રમુખ વિશેષતા કઈ હતી?  -  મનસબદારી પ્રથા

૨૬.    ક્યાં સુફી સંત અકબરના સમકાલીન હતા?  -  શેખ સલીમ ચિસ્તી

૨૭.    આગ્રામાં લાલ કિલ્લો, લાલ દરવાજા, બુલંદ દરવાજા એ કોનું પ્રમુખ બિંદુ છે?  -  અકબરનું

૨૮.    ‘અનુવાદ વિભાગ’ની સ્થા
પના કોને કરી?  -  અકબરે

૨૯.    પંચતંત્રનું ફારસીમાં અનુવાદ કોને કર્યું?  -  અબુલ ફજલ

૩૦.    ક્યાં મુઘલ સમ્રાટના કાળને હિન્દી સાહિત્યનો સુવર્ણ કાલ કહેવામાં આવે છે?  -  અકબરના

૩૧.    મુઘલોની રાજકીય ભાષા કઈ હતી?  -  ફારસી

૩૨.    બુલંદ દરવાજો કોના વિજયની ઉજવણીમાં અકબરે બનાવ્યો હતો?  -  ગુજરાતના વિજયની

૩૩.    જહાંગીરને કોના માટે યાદ કરવામાં આવે છે?  -  ન્યાય માટે

૩૪.    જહાંગીરના શાસનની મુખ્ય વિશેષતા કઈ હતી?  -  રાણી નુરજહાનું શાસન પર નિયંત્રણ

૩૫.    ચિત્રકલાનો સુવર્ણ યુગ કોના કાળને કહેવામાં આવે છે?  -  જહાંગીર

૩૬.    શ્રીનગરમાં સ્થિત શાલીમાર બાગ અને નિશાંત બાગ નું નિર્માણ કોના દ્વારા થયું છે?  -  જહાંગીર દ્વારા

૩૭.    આગ્રામાં સ્થિત તાજમહેલનું નિર્માણ કોને કરાવ્યું?  -  શાહજહાએ

૩૮.    તાજમહેલનું નિર્માણ કરવાવાળો મુખ્ય કલાકાર(આર્કિટેક્ચર) કોણ હતા?  -  ઉસ્તાદ ઈર્શા ખાન

૩૯.    ભગવદ્ગીતા અને રામાયણનું ફારસીમાં અનુવાદ કોને કર્યું?  -  દારા શિકોહ એ

૪૦.    ‘જિંદા પીર’ કોને કહેવામાં આવે છે?  -  ઔરંગઝેબને

૪૧.    ક્યાં શાસકએ ઇસ્લામ ધર્મ ન અપનાવવાના કારણે ગુરુ તેગ બહાદુરની હત્યા કરાવી દીધી હતી?  -  ઔરંગઝેબએ

૪૨.    જજિયા કર ક્યાં શાસકે હટાવ્યો?  -  અકબરે

૪૩.    જજિયા કર ક્યાં ધર્મના લોકો દ્વારા લેવામાં આવતો હતો?  -  હિંદુ ધર્મ

૪૪.    ભારતમાં ગ્રાન્ડ ટ્રક રોડ કોને બનાવ્યો?  -  શેરશાહ સુરીને

૪૫.    ‘આઈન-એ-અકબરી’ કોના દ્વારા લખવામાં આવી?  -  અબુલ ફજલ

૪૬.    અકબરના દરબારમાં ક્યાં મહાન સંગીતજ્ઞ હતા?  -  તાનસેન

૪૭.    અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતું?  -  બહાદૂરશાહ

૪૮.    ‘રામચરિત માનસ’ના રચયિતા કોના સમકાલીન હતા?  -  અકબરના

૪૯.    મુઘલ સામ્રાજ્યની રાજધાની આગ્રામાંથી દિલ્લી સ્થાનાંતરિત કોને કરી?  -  શાહજહાને

૫૦.    અકબરની યુવાવસ્થામાં એના સંરક્ષણ કોણ હતા?  -  બૈરમ ખા

૫૧.    ક્યાં મુઘલ બાદશાહનો રાજ્યભિષેક બે વાર થયો હતો?  -  ઔરંગઝેબનો

૫૨.    ગ્રાન્ડ ટ્રક સડક ક્યાંથી ક્યાં સુધી જાય છે?  -  કોલકત્તાથી અમૃતસર

૫૩.    નાદિરશાહને ભારત પર આક્રમણ ક્યારે કર્યું?  -  ૧૭૩૯ ઈ.

૫૪.    શેરશાહ સુરીનો મકબરો ક્યાં સ્થિત છે?  -  ઔરંગાબાદ

૫૫.    અકબરનો રાજ્યભિષેક ક્યાં થયો હતો?  -  કાલાનૌરમાં

૫૬.    બાબરને ક્યાં સ્થાન પરથી ભારતમાં પ્રવેશ કર્યો હતો?  -  પંજાબથી

૫૭.    હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે થયું?  -  ૧૫૭૬ ઈ.

૫૮.    ક્યાં મુઘલ શાસકને ‘આલમગીરી’ કહેવામાં આવતું?  -  ઔરંગઝેબને
[29/04 7:45 PM] ‪+91 90678 12001‬: Wednesday, 29 April 2015

ધર્મ
1.      જગતમં સૌથી વધુ જનસંખ્યામાં ફેલાવો ધરાવતો ધર્મ કયો છે?

    -        ખ્રિસ્તી ધર્મ

2.      બૌધ્ધ ધર્મના સ્થાપક ગૌતમબુધ્ધનો જન્મ ક્યારે થયો હતો?

     -        ઇ.સ.પૂર્વે ૫૬૩

3.      હિન્દુ ધર્મનું પુન:સ્થાપન કરનાર આદિ શંકરાચાર્યનો જન્મ કયા થયો હતા?

     -        કેરળ

4.      યહુદીઓનું પૂજાસ્થ્ળ કયા નામે ઓળખાય છે?

      -        સિનેગોર

5.      ભારતમાં સૌથી મોટી જુમ્મા મસ્જિદ કયા આવેલી છે?

      -        દિલ્હી

6.      ‘કલ્પસૂત્ર’ એ કયા ધર્મનો જાણીતો ગ્રંથ છે?

      -        જૈન ધર્મ

7.      ગણપતિને કોના પુત્ર માનવામાં આવે છે?

     -        શિવ-પાર્વતી

8.      ‘દેને ઇલાહી’ ધર્મની સ્થાપના કયા રાજા કરી છે?

      -        અકબરે

9.      વિખ્યાત ગાયત્રી મંત્ર એ કયા વેદમાંથી લેવામાં આવ્યો છે?

     -        ઋગ્વેદ

10.   ત્રિપિટક એ કયા ધર્મનો પ્રતિષ્ઠિત ધર્મગ્રંથ છે?

      -        બૌધ્ધ

11.   પારસી લોકો કોની પૂજા કરે છે?

      -        અગ્નિ

12.   યહુદી ધર્મના લોકો હાલમાં મુખ્યત્વે કયા દેશમાં રહે છે?

     -        ઇઝરાયેલ

13.   સાત સૂંઢવાળો હાથી ઐરાવત એ કયા ભગવાનનું વાહન છે?

      -        ઇન્દ્ર

14.   ઇસ્કોન આંતરરાષ્ટ્રીય સંસ્થા કયા ભગવાનના ધર્મસંદેશ સાથે સંકળાયેલ છે?

      -        શ્રીકૃષ્ણ

15.   મહાયાન અને હીનયાન એવા બે પંથ કયા ધર્મનાં છે?

      -        બૌધ્ધ

16.   શ્વેતાંબર અને દિગંબર જેવા બે પંથ કયા ધર્મનાં છે?

      -        જૈન

17.   મહર્ષિ અરવિંદનો આશ્રમ કયા આવેલો છે?

     -        પોંડિચેરી

18.   હિંદુ માન્યતા મુજબ દાનવોના ગુરુ કોણ હતા?

      -        શુક્રાચાર્ય

19.   કરબલાનું યુધ્ધ કયા ધર્મ સાથે સંકળાયેલું છે?

      -        ઇસ્લામ

20.   લાઓત્સે કયા દેશના જાણીતા ધર્મગુરુ છે?

     -        ચીન

21.   તિબેટના લોકો વધારે કયા ધર્મને માને છે?

     -        બૌધ્ધ

22.   પારસી લોકોનું સૌથી મોટું યાત્રાધામ ઉદવાડા એ કયા રાજયમાં આવેલું છે?

      -        ગુજરાતમાં

23.   તાઓ કયા દેશનો પ્રાચીન ધર્મ છે?

     -        ચીન

24.   તાઓ ધર્મની સ્થાપના કોને કરી હતી?

     -        લાઓત્સેએ

25.   ભિષ્મ પિતામહનું મૂળ નામ શુ
ં હતું?

     -        દેવવ્રત

26.   પ્રહલાદના પિતાનું નામ શું છે?

      -        હિરણ્યકશ્યપ

27.   મહાભારત મુજબ કૃષ્ણના મોટાભાઈ બલરામનું શસ્ત્ર શું છે?

      -        હળ

28.   અશ્વત્થામા એ કોના પુત્ર છે?

     -        ગુરુ દ્રોણ

29.   બીજનો ચંદ્ર ને તારો એ કયા ધર્મનાં પ્રતિક છે?

      -        ઇસ્લામ

30.   જાતક કથાઓમાં કોના પૂર્વજીવનની કથાઓ છે?

      -        ગૌતમ બુધ્ધના

31.   રાજા જનકની રાજધાની કઈ છે?

      -        મિથિલા નગરી

32.   પ્રાચીન ભારતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા રાજાએ કર્યો હતો?

      -        અશોક

33.   માતા-પિતાનો પરમ ભક્ત કોને માનવામાં આવે છે?

      -        શ્રવણ

34.   ૧૦૦ કૌરવોની એક બહેન હતી. તેનું નામ શું હતું?

      -        દુ:શલા

35.   દ્રોપદીનું જન્મસ્થળ પાંચાલ એટલે હાલનું કયું રાજ્ય?